Monday 6 May 2019

શ્રી વલ્લભીપુર ગામના 10મા સ્નેહમિલન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપવાનો અવસર મળ્યો.

શ્રી વલ્લભીપુર ગામના 10મા સ્નેહમિલન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપવાનો અવસર મળ્યો.
       "બેટી બચાવો" વિચારને સાકાર કરવા જેમના ઘરે વર્ષ દરમિયાન દીકરીનો જન્મ થયો હોય તેવા દંપતીઓનું સંમાન કરવામાં આવે છે. તે જાણીને ખૂબ આનંદ થયો.
      ગામના ધનપતિઓ પણ ઉદારદિલે સમાજને માટે પોતાની સંપત્તિનો સદુપયોગ કરી રહ્યા છે. આગામી આઠ વર્ષ એટલે કે  2027 સુધીના કાર્યક્રમના દાતાઓ નોંધાઈ ગયા છે.
       શુભ વિચારો આપનારને તેમજ  ઉમળકાભેર વધાવનાર સૌને વંદન અને અભિનંદન.

આપનો,
રાજેશ ધામેલિયા
મો.9825492499












 


No comments:

Post a Comment