માનનીય
સારસ્વતશ્રી,
સૌના સહયોગથી ગુજરાતભરમાં મારા વિવિધ સેમિનાર અવિરત
યોજાય છે.
સેમિનારમાં શું શું શીખવવામાં આવે છે ?
એ અંગે કેટલાક મિત્રો જાણકારી મેળવવા ઇચ્છતા હોય છે. આથી
ટૂંકમાં માહિતી
આપું છું.
◆◆ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ભાષાકીય સેમિનાર ◆◆
★★ સાચી જોડણી
લાગે વહાલી ★★
◆માત્ર બે કલાકમાં 5,000 થી વધુ શબ્દોની
સાચી જોડણી શીખવવામાં આવે.
◆વારંવાર વપરાતા શબ્દોની સાચી જોડણી
◆ભાષાના નિયમોની ખૂબ સરળ સમજૂતી
વગેરે ઘણું બધું.....
★★ ભાષા સજ્જતા ★★
◆અનુસ્વાર અંગે ખૂબ સરળ સમજ
◆શું ભેગું લખાય ? શું છૂટું લખાય ?
◆ વિરામચિહ્નોની સરળ સમજૂતી
◆જોડણીભેદથી થતો અર્થભેદ
ઉપરાંત ઘણું...
★★★ ગુજલિશ ★★★
◆ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ
◆સ્પેલિંગ સરળતાથી યાદ રાખવાની યુક્તિ
◆અંગ્રેજીમાં ઉચ્ચારણ વૈવિધ્ય
ભાષાનું પણ અનોખું વિજ્ઞાન છે, તે અંગે સંવાદ
દ્વારા સમજૂતી
★★★ શિક્ષકો માટે સેમિનાર : ★★★
અસરકારક વર્ગ વ્યવહાર/વર્ગ મારું સ્વર્ગ
◆શિક્ષણકાર્યને આનંદમય બનાવતી પ્રવૃત્તિઓ
◆સત્ય અને પ્રેરક પ્રસંગો દ્વારા શિક્ષકોમાં સકારાત્મક વલણનો સંચાર
સંવાદ(પ્રશ્નોત્તરી) દ્વારા સચોટ માર્ગદર્શન
*■★◆ વિદ્યાર્થીઓ માટે સેમિનાર ◆★■*
"ચાલો,જીવન મહેકાવીએ"
◆આનંદ અને ઉત્સાહથી આયોજનપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરવા અંગે માર્ગદર્શન
◆સંવાદ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ
વિશેષ જાણકારી મેળવવા આપ મારા
મો. નં.9825492499 પર
ફોન/મેસેજ કરી
શકો છો. આ ફોન નં. સેવ રાખશો તો સંપર્કમાં રહી શકીશું.
આપનો,
રાજેશ ધામેલિયા
સુરત
|
Monday 29 April 2019
સેમિનારમાં શું શું શીખવવામાં આવે છે ?
જુદી-જુદી શાળાઓમાં શિક્ષકો માટે યોજાયેલ વિવિધ સેમિનારની આછેરી ઝલક
નમસ્કાર.
આજ સુધીમાં સમગ્ર
ગુજરાતમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર
માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ
કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેના વિવિધ સેમિનારમાં તેમજ પારિવારિક સ્નેહમિલન સમારોહમાં
વક્તા તરીકે ઉપસ્થિત રહેવાની તક આપનાર સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
આગામી સત્ર માટે શિક્ષક અને વિદ્યાર્થીઓના સેમિનારની
તારીખ નક્કી કરાવી દેનાર શાળા સંચાલકશ્રીઓનો અને આચાર્યશ્રીઓનો
પણ અંત:કરણપૂર્વક આભાર.
આપનો,
રાજેશ ધામેલિયા
મો.9825492499
Subscribe to:
Posts (Atom)