માનનીય
સારસ્વતશ્રી,
સૌના સહયોગથી ગુજરાતભરમાં મારા વિવિધ સેમિનાર અવિરત
યોજાય છે.
સેમિનારમાં શું શું શીખવવામાં આવે છે ?
એ અંગે કેટલાક મિત્રો જાણકારી મેળવવા ઇચ્છતા હોય છે. આથી
ટૂંકમાં માહિતી
આપું છું.
◆◆ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ભાષાકીય સેમિનાર ◆◆
★★ સાચી જોડણી
લાગે વહાલી ★★
◆માત્ર બે કલાકમાં 5,000 થી વધુ શબ્દોની
સાચી જોડણી શીખવવામાં આવે.
◆વારંવાર વપરાતા શબ્દોની સાચી જોડણી
◆ભાષાના નિયમોની ખૂબ સરળ સમજૂતી
વગેરે ઘણું બધું.....
★★ ભાષા સજ્જતા ★★
◆અનુસ્વાર અંગે ખૂબ સરળ સમજ
◆શું ભેગું લખાય ? શું છૂટું લખાય ?
◆ વિરામચિહ્નોની સરળ સમજૂતી
◆જોડણીભેદથી થતો અર્થભેદ
ઉપરાંત ઘણું...
★★★ ગુજલિશ ★★★
◆ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ
◆સ્પેલિંગ સરળતાથી યાદ રાખવાની યુક્તિ
◆અંગ્રેજીમાં ઉચ્ચારણ વૈવિધ્ય
ભાષાનું પણ અનોખું વિજ્ઞાન છે, તે અંગે સંવાદ
દ્વારા સમજૂતી
★★★ શિક્ષકો માટે સેમિનાર : ★★★
અસરકારક વર્ગ વ્યવહાર/વર્ગ મારું સ્વર્ગ
◆શિક્ષણકાર્યને આનંદમય બનાવતી પ્રવૃત્તિઓ
◆સત્ય અને પ્રેરક પ્રસંગો દ્વારા શિક્ષકોમાં સકારાત્મક વલણનો સંચાર
સંવાદ(પ્રશ્નોત્તરી) દ્વારા સચોટ માર્ગદર્શન
*■★◆ વિદ્યાર્થીઓ માટે સેમિનાર ◆★■*
"ચાલો,જીવન મહેકાવીએ"
◆આનંદ અને ઉત્સાહથી આયોજનપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરવા અંગે માર્ગદર્શન
◆સંવાદ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ
વિશેષ જાણકારી મેળવવા આપ મારા
મો. નં.9825492499 પર
ફોન/મેસેજ કરી
શકો છો. આ ફોન નં. સેવ રાખશો તો સંપર્કમાં રહી શકીશું.
આપનો,
રાજેશ ધામેલિયા
સુરત
|
Monday 29 April 2019
સેમિનારમાં શું શું શીખવવામાં આવે છે ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment