Monday 29 April 2019

જુદી-જુદી શાળાઓમાં શિક્ષકો માટે યોજાયેલ વિવિધ સેમિનારની આછેરી ઝલક


નમસ્કાર.
     આજ સુધીમાં સમગ્ર ગુજરાતમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેના વિવિધ સેમિનારમાં તેમજ પારિવારિક સ્નેહમિલન સમારોહમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેવાની તક આપનાર સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
           
         આગામી સત્ર માટે શિક્ષક અને વિદ્યાર્થીઓના સેમિનારની તારીખ નક્કી કરાવી દેનાર શાળા સંચાલકશ્રીઓનો અને  આચાર્યશ્રીઓનો પણ અંત:કરણપૂર્વક આભાર.
  
આપનો,
રાજેશ ધામેલિયા
મો.9825492499















No comments:

Post a Comment