Thursday 13 September 2018

"શિક્ષણ સજ્જતા સેમિનાર"

    ગણેશચતુર્થીના પાવન અવસરે ગુરુકૃપા વિદ્યાલયના દશાબ્દી પર્વ અંતર્ગત "શિક્ષણ સજ્જતા સેમિનાર"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12(ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
            આ સેમિનારમાં રાજેશ ધામેલિયાએ શિક્ષણના ચાર પાયા : વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને શાળા સંચાલક વિશે અને પારસ્પરિક સંબંધો વિશે વાત કરી.
         માતાપિતા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો વિદ્યાર્થીઓ અદ્ભુત  સફળતા પ્રાપ્ત કરી શકે છે.
         વિદ્યાર્થીઓ નિયમિત રીતે ઉત્સાહથી મહેનત કરીને સારી ટકાવારી લાવે તો  માતાપિતાને પણ આર્થિક રીતે  ખૂબ મદદરૂપ થઈ શકે છે.

ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499

















No comments:

Post a Comment