તા.1-9-2018,શનિવારે ન.પ્રા.શા.ક્ર. 113 અને 114માં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ
માટે “We can do” સેમિનારયોજાયો હતો.
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ખીલે તો
તે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે.
વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરીરૂપે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી
સહભાગી થયા હતા.
Apane ketala garib chiye vidhyarthi be basics mate lilu pastic apie chie PLASTIC
ReplyDelete