દરેક ઘરમાં વસાવવા લાયક આ પુસ્તકની છ આવૃત્તિ થઈ છે.
સ્નેહ મિલન સમારોહ પ્રસંગે મહેમાનોને આપવા લાયક પુસ્તક.
અનેક શાળા સંચાલકશ્રીઓએ તેમના શિક્ષકો અને વાલીઓને ભેટ સ્વરૂપે આ પુસ્તક આપેલ છે. હજારો લોકોએ તેનો લાભ લીધો છે.
માતા-પિતા બનતાં પહેલાં દરેક વ્યક્તિએ વાચવા જેવું પુસ્તક એક અદ્ભુત પુસ્તક .
કુલ પાનાં : 100
કિંમત : 100 રૂપિયા
પુસ્તક મેળવવા માટે સંપર્ક :
રાજેશ ધામેલિયા
બી-30, ગોપીનાથ સોસાયટી,
મોટા વરાછા, સુરત-394101
મો.9825492499
ખુબ સરસ સમાજ હીત અને વ્યક્તિના વિકાસ થાય તેવા પુસ્તક તેમજ વિચારો સમાજ ને પ્રદાન કરવાની શક્તિ અને ઉર્જા તમારી અંદર પ્રબળ બને તેવી ઇશ્વર તમને શક્તિ આપે.
ReplyDelete